આભાર માનવાથી કોઈનાં દિલને ખુશી મળે,
તો દરેક વ્યક્તિનો આભાર માનવો જોઈએ!!
સવારનો સુરજ,
દરેકની જીંદગીમાં ઉજાસ લઈને આવે છે!!
દુર્ગા માંઁ હંમેશાં રાખે પોતાનાં સંતાનોને ખુશ,
માઁ નું પૂજન નાં થાય એવી જગ્યા છે દુનિયામાં જૂજ!!
જીવનમાં હંમેશાં સકારાત્મક વિચારથી,
ક્યારેય કોઈ કામ ખરાબ નથી થતું.!!
તૂટેલાં દિલનો કોઈ ઈલાજ નથી,
ખુશ ચહેરા પાછળનું દુઃખ કોઈ સમજતું નથી!!
પ્રેમ હંમેશા એવો કરવો,
કે કોઈ તેને નાં તોડી શકે,
કે નાં એમાં અવિશ્વાસનો લૂણો લગાવી શકે!!
એક માતા કઠોર હોઈ શકે પણ,
નિર્દયી ક્યારેય નાં હોઈ શકે!!
યાદો જૂની હોય, કે નવી,
તેને ભૂલવી, દુનિયાનાં કોઈ પણ વ્યક્તિ માટે સરળ નથી!!
જેવું કર્મ ફળ પણ મળે એવું,
ક્યારેક સારું તો ક્યારેક ખરાબ જેવું!!