Hiteshwari mala
Literary Lieutenant
10
Posts
0
Followers
0
Following

I'm Hiteshwari and I love to read StoryMirror contents.

Share with friends

દુઃખ એટલે આત્મા નું શુદ્ધિકરણ

ચાંદ નાં જીવનમાં પણ વધખટ થાય છેઃ તો આપણે તો માણસ છીએ વધખટ થાય જ.

પોતાના હોય એને ક્યારેય કોઈ વાત નું ખોટુ જ લાગતું નથી, ખોટુ લગાડવા વાળા ક્યારેય પોતાના હોતા જ નથી...

લોભ થી તો પ્રેમ પણ હરી ગયો, લોભ થી માણસાઈ પણ હારી ગઈ.

બહુ તૂટવું પડે છે,સત્ય નાં માર્ગે ચાલવા કેટલુંય મન ને મનાવું પડે છે સત્ય ના માર્ગે ચાલવા, __સત્ય પ્રેમ કરૂણા

એટલું પણ સહેલું નથી સાહેબ ટકી રહેવું પ્રયત્નમાં, નિરાશા પણ ઘેરાય વળે છે આશા ઓના ભવંદર મા.

ભીતર ડોકિયું કરી જોયું તો, માધવ સિવાય કંઇ જ નાં પામ્યું!

વચન આપી તમે મુકરસો નહિ; વચન આપેલું મૂલ તમે ચૂકશો નહિ.


Feed

Library

Write

Notification
Profile