"ઇશ્વર પછીનું કોઇ પુજનીય સ્થાન હોય તો તે 'માં' છે"
ઉર્વશી એચ ત્રિવેદી-
" 'માં' એટલે ચંદન નુ લાકડું ઘસાતી જાય ને સુગંધ ફેલાવતી જાય"
ઉર્વશી એચ ત્રિવેદી-
"ઠંડા અને શુષ્ક વાયરા કોઇપણ 'માં' ને થીજવી ન શકે કારણ તડકા ને તારણહાર માની અપનાવી લીધો હોય છે".
ઉર્વશી એચ ત્રિવેદી-
"આંખો મા બાળકો ના સ્વપ્ના ઓને ભરી દે અને પોતાના બધા સ્વપ્ના મ્યાન કરી દે તે 'માં' "
ઉર્વશી એચ ત્રિવેદી-
" 'પ્રેમ' 'આસું' અને 'લાગણી' બધા શબ્દોને ભેગા કરી માં તે તારા નામે જમા કરાવી દીધાં છે."
ઉર્વશી એચ ત્રિવેદી-
"પતિ અને બાળકો બે કિનારા વચ્ચે વહેતી નદી એટલે 'માં' "
ઉર્વશી એચ ત્રિવેદી-
"પૃથ્વી પર વસનાર દરેક જીવે સમજવું જોઈએ કે આપણે અહીના મહેમાન છીએ માલિક નથી".
ઉર્વશી એચ ત્રિવેદી-
"પૃથ્વી પર આપણી રીતે રહી નથી શકાતું સમય જે રોલ દે તે જ રોલ ભજવવાનો"
ઉર્વશી એચ ત્રિવેદી-
"પૃથ્વી પર ઘાસ ત્યાં જ ઊગી નિકળે છે, જ્યાં ભીનાશ હોય"
ઉર્વશી એચ ત્રિવેદી-