માનવમાં રહેલી સુસુપ્ત લાગણીઓ બહાર લાવવાનું કાયૅ ગીત કરે છે.
શ્રેષ્ઠ નેતાના શ્રેષ્ઠ ગુણ પૈકી એક ગુણ નિર્ણય છે
જે સ્વયં પર સફળતા પ્રાપ્ત કરે તે-બોસ
સ્વાર્થી કરતા સ્વકેન્દ્રી વ્યક્તિ સારો હોય છે
આખા વર્ષનું પ્રભાત એટલે નવું વર્ષ
સ્ત્રી નારી છે. નારી એક શક્તિ છે. જે પરીવારમાં આ શક્તિનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન રહે છે.અને જે પરીવારમાં આ શક્તિનું પૂજન થતું નથી તે પરીવાર પતન અને વિનાશ નોતરે છે.