જ્યાં બુદ્ધિ શાસન કરે, ત્યારે શાંતિનું સામ્રાજ્ય હોય છે
વિદ્યાથી ઉત્તમ આભૂષણ બીજું કોઈ નથી
સહનશીલતા સદગુણોનો આધારસ્તંભ છે
મૌન એ ક્રોધને જીતવાનું અમોઘ શસ્ત્ર છે
બદલો લેવાવાળા કરતાં ક્ષમા આપવાવાળો મહાન છે
સફળતાના પાયામાં સંઘર્ષ રહેલો છે
અંતરાત્માને વેચ્યા પછી તેને પાછો ખરીદી શકતો નથી
જયારે તમારે કંઈ કહેવાનું ના હોય ત્યારે સ્મિત તો કરો જ
માણસ જયારે સંપુર્ણ માનવતા અપનાવે છે
ત્યારે તે દેવતુલ્ય બની જાય છે