ભૂલ કરે છે તે માનવ છે પણ
જે ક્ષમા કરી દે છે તે દેવ છે
માતૃત્વ એ ઈશ્વરનું જ એક કર્મ છે
ભૂલ કરે છે તે માનવ છે પણ
જે ક્ષમા કરી દે છે તે દેવ છે
ગુસ્સામાં થયેલી શરૂઆત આખરે પસ્તાવામાં પરિણમે છે
જેનું મન વિશાલ હશે તેને ઘર સાંકડું પડશે નહિ
મન હજાર રસ્તે જાય છે જ્યારે હદય એક જ રસ્તે જાય છે
માના ધાવણમાંથી જે ભાષા મળે તે માતૃભાષા
ભાષા એ માનવને ભગવાને આપેલી મોટી ભેટ છે
ભાષા નામનું નગર અંક લોકોના ઈટના સહયોગથી બન્યું છે