મારો આ લખવાનો વિચાર માત્ર મારુ જ્ઞાન વધે અને લોકો પણ વાંચે તે છે. મને કવિતાઓ લખવાનો શોખ છે. સાથે સાથે ફોટો બનાવવા પણ ગામે છે. જો તમે ઈરછો તો મારું સુવિચારનું એક ગ્રુપ શરૂ છે whatsapp દ્વારા. તેમાં તમે Join TJ લખી જોડાઈ શકો છો 9638051387 પર. પ્રિય વાચક મિત્રો, તમે ઈરછો એ વિષય મને સલાહ કરી શકો... Read more
Share with friendsઘરમાં વડીલની હુંફ અને રસોડાનાં રસોઈની સુગંધ રૂમ ફ્રેશનર કરતાં અનેકગણી ફાયદાકારક છે. - તુષાર નં. જેઠવા