કલાઓને જાણવા માટે પ્રકૃતિને નીરખવી પડે
ગંગામાં ડૂબકી લગાવવા કરતા, પૂર્વજો પાસે થી મળેલા સંસ્કારોમાં ડૂબકી લગાવીએ, જેથી આ જીવન રૂપી નદીમાં સુખેથી તરીએ.
-રિધ્ધિ ભટ્ટ✍️
ઓઢું છું ચૂંદડી,
ભરપૂર છું લાગણીથી,
છવાયેલી છું અગ્નિથી,
બોલું છું કટ્ટર તલવારથી
ત્યારે હું 'ગરાહણી'.
-રિધ્ધિ ભટ્ટ
મનુજ કરતા પ્રાણીઓની લાગણી, શીલ, ચૈતન્ય કંઈક અનોખું જ હોઈ....
જોને આ પ્રકૃતિ નું કેવું છે નય, દરરોજ ખીલે છે અને દરરોજ મૂર્જાય છે તો પણ ખીલ્યા જ કરે છે
આ ચા કેવી નિખાલસ છે નય! લેવા દેવા વગર ની તાજગી આપી જાય!
રિધ્ધિ ભટ્ટ