મહાન ધ્યેય એ દરેક મહાન કાર્યની જનની છે
ધીરજ એ માનવીની સાચી વીરતા છે
ધીરજ એ માનવીની સાચી વીરતા છે
ધીરજવાન માણસ પોતાના ધરેલા કાર્યો અવશ્ય કરી શકે છે
યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ધર્મ આધાર સ્તંભ છે
ધર્મનું અંતિમ લક્ષ્ય સત્યનો અનુભવ કરવાનો છે
જેની પાસે ઉદાર હદય નથી તે ધનવાન પણ ભિખારી છે
રાષ્ટ્રીય સંપતિ દેશની નસોમાં વહેતું લોહી છે
કોઈનો દોષ કાઢવો સહેલો છે, પણ તેને દૂર કરવો અઘરો છે