Nayana
Share with friendsશ્રીરામ નામથી પથરા પણ તરી જતા હોય ત્યારે શ્રીરામને આપણા પથદર્શક બનાવીશું તો આપણે પડકાર જનક બનતી જિંદગી અને દુનિયામાં આપણું એક નાનું રામરાજ્ય સ્થાપિત કરીશું.
પૂરતી સગવડ મળવાથી વૈજ્ઞાનિકો અવકાશમાં અવનવી શોધ કરી શક્યા. પરંતુ બાળકોને પૂરતી સગવડ મળે તો સંજોગો સામે સંઘર્ષ કરવા અસમર્થ થઈ જાય.
બાબાસાહેબ આંબેડકર એટલે ભારતીય સંવિધાનના નિર્માતા અને આધુનિક ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વ રત્ન, મહામાનવ બૌધિ સત્વ એવા મહાપુરુષ.
બાબાસાહેબ આંબેડકર એટલે ભારતીય સંવિધાનના નિર્માતા અને આધુનિક ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વ રત્ન, મહામાનવ બૌધિ સત્વ એવા મહાપુરુષ.