એક તૂટેલી વ્યક્તિ
બહુ ઓછું બોલે છે,
જો એ તમારી સાથે
વાત કરે તો,
તમારી જાતને
ખાસ ગણજો !
એક પથ્થર પણ
પ્રભુની પ્રતિમા બન્યો ,
એ જોઈ હૈયું હરખી ગયું.
પણ એ પ્રતિમાને પૂજનારો
પથ્થર જ રહ્યો!
એ જોઇને દિલ રડી પડ્યું.
નફરત નું પોતાનું કોઈ જ અસ્તિત્વ નથી,
એ ફક્ત પ્રેમની ગેરહાજરી નું પરિણામ છે.
મારી 'આજ ' હું આનંદથી જીવું.'આવતીકાલને જે કરવું હોય તે કરે .