IKBALBHAI MEMAN
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm IKBALBHAI and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

જેના હદયમાં સત્ય છે તે હમેશાં નિર્ભય હોય છે

જે ઈશ્વરના ઉપકારને ભૂલી જાય છે તે કદી સુખી થતો નથી

હસમુખો માણસ સર્વત્ર આવકાર પામે છે

ચારિત્ર્યવાન બનો વિશ્વાસ જાતેજ તમારા પર મુગ્ધ બની જશે

ધૈર્ય એ માનવીની સચી વિદ્યા છે

જેનો આરંભ ગુસ્સામાં થાય છે તેનો અંત શરમજનક હોય છે

જે શીખ્યા તે બધું ભૂલી ગયા પછી બાકી વડે તે કેળવણી

જે પરિશ્રમમાં ડૂબેલો રહે છે તેની હમેશાં જીત થાય છે

જેને બધી વાતોમાં સંતોષ છે તે સાચો ધનવાન છે


Feed

Library

Write

Notification
Profile