સોગંધ
સોગંધ
1 min
1.5K
"હું જે પણ કહીશ, સત્ય કહીશ, સત્ય સિવાય કંઈ પણ ના કહીશ..." એ પવિત્ર ગ્રંથને અડક્યા પછી એક પછી એક જૂઠી ગવાહીઓ અપાતી ગઈ.
હૃદયમાં છુપાઈ વસેલા રાવણ કે શૈતાન પવિત્ર ગ્રંથોનું માન ક્યાંથી જાળવે? ન્યાયાલયોમાં થતા આ પવિત્ર પુસ્તકોના અપમાન ચલાવી લેવાય ખરાં?