Khvab Ji
Others
સુંવાળપ નહીં,
સુવાસ જ
દિવ્યતા નું પ્રતીક
બને છે....
સુંવાળાં ફૂલોમાંથી
ડુંગળીની વાસ
અાવતી હોત,
તો, એ પૂજા માં
સ્થાન ન પામત.!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ