હદય ને લાગણી
હદય ને લાગણી
હદયને લાગણીના અનુસંધાન
શોધવાના હોતા નથી
એ તો અંતરના પ્રાસ મળ્યે
આપોઆપ જ બંધાતા હોય છે
પ્રયાસ કરીને નજર માંડવાથી
સ્નેહના સોદા થતાં નથી
એ તો ઋણાનુબંધનો નાતો છે
જે નિયતિ એ ત્યારે કરેલ હોય છે
હદયને લાગણીના અનુસંધાન
શોધવાના હોતા નથી
એ તો અંતરના પ્રાસ મળ્યે
આપોઆપ જ બંધાતા હોય છે
પ્રયાસ કરીને નજર માંડવાથી
સ્નેહના સોદા થતાં નથી
એ તો ઋણાનુબંધનો નાતો છે
જે નિયતિ એ ત્યારે કરેલ હોય છે