સંધ્યા-સ્નાન
સંધ્યા-સ્નાન
1 min
241
સંધ્યા ટાણે સ્નાન લેવું,
કૈંક વિશેષ છે,
જ્યારે હજી પ્રકાશ
હોય એના શૈશવમાં,
ત્યારે સ્નાનમાં જવું
અને પછી,
અંધારું ઘરડું થાય ત્યારે બહાર
આવવાનું કંઈક વિશેષ છે:
તે તો પુનર્જન્મ લીધાં જેવું છે.
"તમે શુદ્ધ થયા છો !" એવું છે,
જો પ્રભુ ધરતી પર હોત તો,
શરત લગાડું છું કે ,
ખુદ એ પણ
સંધ્યા-સ્નાનનાં
ચાહક હોત !