જય ભારત
જય ભારત
ભાઈ ભણસાલી,
જરા સાચવજો,
ક્ષત્રિય ખરેખર મરણિયા થયા છે,
પોતાનો ઈતિહાસ બચાવવા,
એવું ના થાય કે,
તમને જ ઇતિહાસ બનાવી દે,
વ્હાલા પ્રેમથી કહે છે,
માની જાવ,
કેમ કે રાજ રજવાડા કહો કે,
વીર સપૂતો કહો,
વીરાંગનાઓ કહો કે,
સતી થયેલ ક્ષત્રાણિયોં કહો,
આ રાજપૂત છે !
આ ફક્ત એક રાણીની વાત નથી,
આ ક્ષત્રાણીની વાત છે,
રાષ્ટ્ર માટે લોહી આપી દે,
આ રાજપૂતની માત છે,
તમારા આઘાત કરતા,
દરબારના પ્રત્યાઘાત ઘાતક હશે,
આ વીર ભૂમિની વીર પ્રજા,
ઇતિહાસ બચાવવા,
એક હતી, એક છે,
અને એક રેહશે.
જય માતાજી !