ક્રાંતિ
ક્રાંતિ
ક્રાંતિની મિશાલ
બની ઘર ઘરમાં.
શહીદ બન્યા
વીરસપૂતો
પૂલવામામાં....
ભારતમાંની સૌગંધ
આજ લઈશું શપથ
વીર જવાનોને કાજ
શહીદની શહાદત
નહી જાય એળે
ગદ્દારોની કરશુ
દેશદાઝની હોળી
ક્રાંતિ વીર બનીને.
ક્રાંતિની મિશાલ
બની ઘર ઘરમાં.
શહીદ બન્યા
વીરસપૂતો
પૂલવામામાં....
ભારતમાંની સૌગંધ
આજ લઈશું શપથ
વીર જવાનોને કાજ
શહીદની શહાદત
નહી જાય એળે
ગદ્દારોની કરશુ
દેશદાઝની હોળી
ક્રાંતિ વીર બનીને.