લઘુકાવ્ય- શ્રી ગણેશ
લઘુકાવ્ય- શ્રી ગણેશ
અાજે ગણેશજી
કહે છે --
મારું નામ નહીં
જપો, તો ચાલશે,
પણ કૃપા કરીને
અનુચિત રીતે મને
સંડોવશો નહીં....
ખિસ્સા-કાતરુએ
ન કહેવું જોઈએ,
કે, અાજ થી
મારા ધંધા ના
"શ્રી ગણેશ"
કરું છું...!!
અાજે ગણેશજી
કહે છે --
મારું નામ નહીં
જપો, તો ચાલશે,
પણ કૃપા કરીને
અનુચિત રીતે મને
સંડોવશો નહીં....
ખિસ્સા-કાતરુએ
ન કહેવું જોઈએ,
કે, અાજ થી
મારા ધંધા ના
"શ્રી ગણેશ"
કરું છું...!!