સૃષ્ટિ
સૃષ્ટિ
આ શબ્દ કાને પડતાં જ
આંખ સામે આવી જાય
પ્રકૃતિના તત્વ
વૃક્ષોના વનો
સાગર, પર્વત, પક્ષી - પ્રાણી વગેરે
પણ સારૂં !
આ સંસારમાં પ્રકૃતિના તત્વો
જેવું મૂલ્યવાન વસ્તુ
બીજું કોઈ જ નથી કારણ કે
ખુદ પરમાત્મા સ્વરૂપ દરેકમાં છે
તો શા માટે ? તેમનું જતન ન કરવું
આ દરેક તત્વમાં ઈશ્વરનાં દર્શન
થતાં જ રહે છે.
આ મૂલ્યવાન સૂષ્ટિનો
ખુલો ખજાનો એટલે જ
"પ્રકૃતિ."