લઘુકાવ્ય -નારાજગી
લઘુકાવ્ય -નારાજગી
પ્રસંગે નોતરે
નહીં, તો કંઈ
ન થાય, પણ-
સંબંધી અામંત્રણ ન અાપે, તો માઠું
લાગે....!
નારાજગી
સંબંધ ની
પેદાશ છે...!
પ્રસંગે નોતરે
નહીં, તો કંઈ
ન થાય, પણ-
સંબંધી અામંત્રણ ન અાપે, તો માઠું
લાગે....!
નારાજગી
સંબંધ ની
પેદાશ છે...!