હાયકુત્રયમ્ - સંત સંગત
હાયકુત્રયમ્ - સંત સંગત
સંત સંગત,
માનવજીવનમાં
લાવે રંગત.
સંત સંગત
દૃષ્ટિ બદલે, લાગે-
વિશ્વ અંગત.
સંત સંગત
મળે હર જનમ
એ જ મન્નત.
સંત સંગત,
માનવજીવનમાં
લાવે રંગત.
સંત સંગત
દૃષ્ટિ બદલે, લાગે-
વિશ્વ અંગત.
સંત સંગત
મળે હર જનમ
એ જ મન્નત.