Khvab Ji
Others
પ્રાર્થના કરવા
મંદિરનાં પગથિયાં ચડવાં,
તે પણ અવરોહણ
હોઈ શકે !
અને--
પંખીઓ ને ચણ
નાખવા ઘરનાં
પગથિયાં
ઊતરવાં,
તે અારોહણ
હોઈ શકે....!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ