કર્મ
કર્મ
સાચું સાધન શુદ્ધ વિચાર,
જે હું મારાને કાઢે પાર;
એ મૂકી અન્ય સાધન કરે, જે
મ ભ્રમરોગી વિજ્યા વાવરે;
નિજ આત્મ જાણ્યા વિના ભર્મ,
અખા નહિ છૂટે કર્તા કર્મ
સાચું સાધન શુદ્ધ વિચાર,
જે હું મારાને કાઢે પાર;
એ મૂકી અન્ય સાધન કરે, જે
મ ભ્રમરોગી વિજ્યા વાવરે;
નિજ આત્મ જાણ્યા વિના ભર્મ,
અખા નહિ છૂટે કર્તા કર્મ