ગોકુળનાથ
ગોકુળનાથ
ગુરુ કર્યા મેં ગોકુળનાથ,
ગુરુએ મુજને ઘાલી નાથ;
મન ન મનાવી સદ્ગુરુ થયો,
પણ વિચાર નગરાનો રયો;
વિચાર કહે પામ્યો શું અખા,
જન્મજન્મનો ક્યાં છે સખા.
ગુરુ કર્યા મેં ગોકુળનાથ,
ગુરુએ મુજને ઘાલી નાથ;
મન ન મનાવી સદ્ગુરુ થયો,
પણ વિચાર નગરાનો રયો;
વિચાર કહે પામ્યો શું અખા,
જન્મજન્મનો ક્યાં છે સખા.