ભક્તિ વૈરાગ્ય
ભક્તિ વૈરાગ્ય
1 min
224
ગુણ ગાવા તે ગુણીનું કર્મ,
ધારાણા ધ્યાયા યોગીનો ધર્મ;
ભક્તિ વૈરાગ્ય વૈષ્ણવ કહે કથી,
પણ વસ્તુપણામાં કર્ત્તવ્ય નથી;
અખા પ્રપંચ હોય વિધવિધે,
જ્ઞાન પેધું સાધકે જે દીધું સંધે