હિર્ણકશ્યપ
હિર્ણકશ્યપ
1 min
13.1K
હિર્ણકશ્યપને કઈ જગાએ જઈને મારુ ?
એને તો વરદાન મળ્યું
તને કોઈ નહીં મારી શકે
ન ઘરમાં ન બહાર
ન રાતના ન દિવસના
ન તલવારથી ન ભાલાથી
હું મારામાં રહેલા હિર્ણકશ્યપને (ઈગો) શી રીતે મારુ ?
ન ઘરમાં ન બહાર
ન દિવસના ના રાતના
ન ભાલાથી ના તલવારથી
હું હરિશચંદ્ર જેવી સત્યવાદી નથી..
શું આ હિર્ણકશ્યપ સદા મારાંમાં જીવશે ?