Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

હિર્ણકશ્યપ

હિર્ણકશ્યપ

1 min
13.1K


હિર્ણકશ્યપને કઈ જગાએ જઈને મારુ ?

એને તો વરદાન મળ્યું

તને કોઈ નહીં મારી શકે

ન ઘરમાં ન બહાર

ન રાતના ન દિવસના

ન તલવારથી ન ભાલાથી

હું મારામાં રહેલા હિર્ણકશ્યપને (ઈગો) શી રીતે મારુ ?

ન ઘરમાં ન બહાર

ન દિવસના ના રાતના

ન ભાલાથી ના તલવારથી

હું હરિશચંદ્ર જેવી સત્યવાદી નથી..

શું આ હિર્ણકશ્યપ સદા મારાંમાં જીવશે ?


Rate this content
Log in