કાળનું કૃત્ય
કાળનું કૃત્ય
મરતું દીસે તે નોય મર્ત,
ચાલે સચરાચર કાળનું કૃત્ય;
વેતું કરવત કાઢે ગાર,
તેમ શનૈ: શનૈ: મરે સંસાર;
તો અખા પરને ક્યાં રુવે,
આપ વિચારી શે નવ જુવે.
મરતું દીસે તે નોય મર્ત,
ચાલે સચરાચર કાળનું કૃત્ય;
વેતું કરવત કાઢે ગાર,
તેમ શનૈ: શનૈ: મરે સંસાર;
તો અખા પરને ક્યાં રુવે,
આપ વિચારી શે નવ જુવે.