Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

manoj chokhawala

Others

3  

manoj chokhawala

Others

યુવા કવિ કલાપી

યુવા કવિ કલાપી

1 min
196


પ્રકૃતિ, પ્રણય ને પ્રભુભક્તિનું,

સિંચન જેનું સાહિત્ય વિચારમાં. 


માત- પિતાની ગુમાવી છાયા,

બાલ્યાવસ્થા કેરા કાળમાં.    

        

નાની વયે રાજવી બન્યા,

દૃઢ વૈરાગ્યભાવ જેના મનમાં.  

          

લાઠીનાં એ ગોહિલ સુરસિંહજી,

જીવન જેવું કવન કલાપી ઉપનામમાં.


રાજકુમારી રાજબા જીવનસંગિની,

મોંઘી સાથે વાત્સલ્ય ભાવમાં.  

  

શોખ જેના વાંચન સંગીત,

એજ કલાપી કેકારવમાં.       


Rate this content
Log in