પુરુષાકાર
પુરુષાકાર
પુરુષાકાર પૂરણબ્રહ્મ,
જેણે સમજ્યો મુળગો મર્મ;
કર્મવાક્ય જીવબુદ્ધિ ગાય,
સ્વયં વિના સિદ્ધાંત ન થાય;
નિજનું જ્ઞાન નિજરૂપે હોય,
પાલો અખા જ્યમ થાયે તોય.
પુરુષાકાર પૂરણબ્રહ્મ,
જેણે સમજ્યો મુળગો મર્મ;
કર્મવાક્ય જીવબુદ્ધિ ગાય,
સ્વયં વિના સિદ્ધાંત ન થાય;
નિજનું જ્ઞાન નિજરૂપે હોય,
પાલો અખા જ્યમ થાયે તોય.