પ્રભુ
પ્રભુ
સવારે થાય તું માળી, રાત્રે નિદ્રા રાણી,
પ્રભુ તારી માયા અમે કદી ન પીછાણી.
દુઃખ આપીને જોતો, અને સાંત્વના પણ દેતો,
પેટની ભુખ તે બધાની પુરી પાડી.
પ્રભુ તારી વાતો અમે કદી ન પીછાણી.
સુખ આપીને કરાવ્યો જલસો.
પણ સાથે કહેતો અંતરની વાણી.
હે પ્રભુ તારી લીલા અમે કદી ન પીછાણી.
દુનિયાના લોકો તો કદી પોતાના
અને કદી થયા પારકાં.
પણ હે પ્રભુ તે કદી અમારી સાથે
તારી નાળ ન કાપી.
હે પ્રભુ તોય તારી મમતા અમે કદી ન
પીછાણી કદી