સ્તન-મંડળ માં
સ્તન-મંડળ માં
1 min
288
સ્તન-મંડળમાં હસીનાઓના,
શું ખબર, કઠોર - નિર્દય ,
દિલ જેવું કંઈ હોઈ શકે !
શાતા આપતું જે અહર્નિશ,
પોષે તન-મન ને,
સત્યની તુલા શો આયનો જાણે !
કદીક
ખોટું પ્રતિબિંબ પાડી,
આપણા નિર્દોષ - નિશ્ચલ મનને
ભોળું જાણી લૈ, છેતરી જઈ શકે !