Khvab Ji
Others
દીવો
હોલવાય છે,
ત્યારે અંધારું
વધતું નથી,
કેમ કે, પ્રકાશ ઘટતો નથી, બલ્કે
બીજા પ્રગટતા
દીવા માં,
પરકાયા -પ્રવેશ કરવા જાય છે..!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ