ખાંચો
ખાંચો
સરળ
અભિગમમાં
ખાંચો અાવી જાય, તો
અભિવ્યક્તિ
રજોટાય છે...!
જેમ, વાસીદું કાઢ્યા પછી પણ,
ઓરડાના
ખાંચામાં રજ
રહી જવા સંભવ છે...!
સરળ
અભિગમમાં
ખાંચો અાવી જાય, તો
અભિવ્યક્તિ
રજોટાય છે...!
જેમ, વાસીદું કાઢ્યા પછી પણ,
ઓરડાના
ખાંચામાં રજ
રહી જવા સંભવ છે...!