શ્રદ્ધાનું શ્રાદ્ધ
શ્રદ્ધાનું શ્રાદ્ધ
લાવા
સમ
દાહક
સ્મૃતિઓનું
દાવાનળ
દોરીને,
ઝાકળનો
અભિષેક
કર્યો..
આજે
કેટકેટલીક
દઝાડતી
યાતનાઓની
અશ્રુભીની
માટી
લઈ
એક પૂતળી
બનાવી..
ઘરમાં
જ
એક નાની
ડોલમાં
એનું
વિસર્જન
કર્યું..
હવે
નક્કી એ
શ્રદ્ધા
શ્રાદ્ધ
કરવાનું છે
કાલે
જ..!