મિલન જુદાઈ
મિલન જુદાઈ
1 min
625
ખ્વાહીશ મિલનની અને જુદાઈ મળી,
કહેવાય તો એમ કે કાનાને રાધા મળી.
જગ આખાએ લખી છે રાધાની વેદના
કાનાને પણ તો પ્રેમમાં હાર જ મળી !