શાસ્ત્રનું જાળ
શાસ્ત્રનું જાળ
બહુ વિધ છે શાસ્ત્રનું જાળ,
ઉર્ણ નાભિ મૂકે નિજ લાળ;
જીવબુધ્યે કરી ગુંથ્યા ગ્રંથ,
મમતે સહુ વધારે પંથ;
પણ જ્ઞાન તો છે આતમસુઝ, અખા અનુભવ હોય તો બુઝ.
બહુ વિધ છે શાસ્ત્રનું જાળ,
ઉર્ણ નાભિ મૂકે નિજ લાળ;
જીવબુધ્યે કરી ગુંથ્યા ગ્રંથ,
મમતે સહુ વધારે પંથ;
પણ જ્ઞાન તો છે આતમસુઝ, અખા અનુભવ હોય તો બુઝ.