સુવાસ
સુવાસ
સુંવાળપ નહીં,
સુવાસ જ
દિવ્યતાનું પ્રતીક
બને છે...
સુંવાળાં ફૂલોમાંથી
ડુંગળીની વાસ
અાવતી હોત,
તો, એ પૂજામાં
સ્થાન ન પામત !
સુંવાળપ નહીં,
સુવાસ જ
દિવ્યતાનું પ્રતીક
બને છે...
સુંવાળાં ફૂલોમાંથી
ડુંગળીની વાસ
અાવતી હોત,
તો, એ પૂજામાં
સ્થાન ન પામત !