આરાધ્ય
આરાધ્ય
પડતું સુવર્ણ ને બીજું મન,
તેનું ધોવું ધાવું નોય જતન;
જો મર્મ ખાર અગ્નિને મળે,
તો થાય ચોખ્ખું મન પાછું વળે;
મનનીં કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય.
પડતું સુવર્ણ ને બીજું મન,
તેનું ધોવું ધાવું નોય જતન;
જો મર્મ ખાર અગ્નિને મળે,
તો થાય ચોખ્ખું મન પાછું વળે;
મનનીં કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય.