અષ્ટમહાસિદ્ધિ
અષ્ટમહાસિદ્ધિ
1 min
98
અષ્ટમહાસિદ્ધિ ઇશ્વરને વિષે,
તેને વેદ માયા કરી લખે;
તેની કણ્યકા તે આ જીવ,
તો સિદ્ધિસહિત કેમ થાએ શિવ;
લોકપતિ જે તે સિધ્યવડે,
અખા અનુભવને કાંઇ ન અડે.