Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Keyuri Chhaya

Others

2  

Keyuri Chhaya

Others

માણસ

માણસ

1 min
6.7K


માણસ...
મહા નસ,
એ ન થાય કોઈ ને વશ,
જો થાય કોઇ ને વશ,
તો રહે ના એનાંમાં કોઈ કસ,
પરંતુ હા, જો થાય ઇશ્વરને વશ,
તો આવી જાય એના મા બધાં જ રસ,
હોય છે કોઇ તોફાની બારકસ,
એ કાઢે છે બીજા નો કસ,
પરંતુ, જો આવી જાય સમજણ બસ,
થાય પરિવર્તન મહીં,
મળે જ્યારે ગુરુ જબરદસ્ત,
કરી દે ઉદ્ધાર જગતનો એ જ માણસ,
કહેવાતો હતો ક્યારેક જે નપાવટ ને બારકસ,
હોય છે માણસાઈ જેનાંમાં,
એ જ કહેવાય છે ખરા અર્થમાંમાં માણસ.


Rate this content
Log in