સાચા સંત
સાચા સંત
નહિ પાપી ને નહીં પુન્યવંત, એકલ મલ તે સાચા સંત;
કાળચક્ર તે સ્વભાવે ફરે,
સેજે ઉપજે સેજે મરે;
એમ જાણીને અખા જા ભળી, પુનરપિની કચકચ ગઇ ટળી.
નહિ પાપી ને નહીં પુન્યવંત, એકલ મલ તે સાચા સંત;
કાળચક્ર તે સ્વભાવે ફરે,
સેજે ઉપજે સેજે મરે;
એમ જાણીને અખા જા ભળી, પુનરપિની કચકચ ગઇ ટળી.