Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

આરતી સોની

Inspirational

2.5  

આરતી સોની

Inspirational

આંસું હ્દયનો પરસેવો

આંસું હ્દયનો પરસેવો

1 min
7.1K


આંખો વિશે હંમેશાં 

એવું કહેવાય છે કે...

એને વહેતી રહેવા દેવી જોઈએ...

સાચી વાત એ છે કે,

આંખ રડે એટલે 

હ્દયનો પરસેવો બહાર પાડે છે...

પણ એનો મતલબ 

જરાયે એવો નથી કે... 

આંખોનો પરસેવો જાણી 

પાડતા ન રહેવાય....

આંખ રડે તો રડવા દેવી, 

થાય જે ઘટના એ થવા દેવી....

જિંદગીની દરેક 

સારી નરસી ઘટનાને 

"મૂક" 

પ્રેક્ષક બનીને,

જોતા ન રહેવાય...

જિંદગીના અમુક બનાવોની 

અસરો આખી જિંદગી 

લંબાઈને સ્મરણોમાં..

એ વેદનાઓ વિસરાતી નથી. 

પરિણામ સ્વરૂપે,

હ્દયને ભૂલો ભોગવી,

આંખોમાંથી ખારાં પાણીના 

પરસેવાનો પ્રવાહ પાડવો પડે છે...


Rate this content
Log in