ક્રયવિક્રય
ક્રયવિક્રય
1 min
152
પોત ન લહ્યું પછે પોતે થયા,
ઉત્તમ મધ્યમ વ્યસને વહ્યા;
માયાકૃતનો નાવે અંત,
માને નહિ તો જો વેદાંત;
અખા ઉપનું ન માને આધ,
ક્રયવિક્રય વિના શી વ્રધ્ય.