પથરા
પથરા
1 min
1.3K
જેને અાપણે
નિર્જીવ પથરા
માનીએ છીએ,
એ પણ ઘરનાં
વાસ્તુ વખતે
યુવાન થાય છે,
રહેણાક દરમ્યાન
પ્રૌઢ થાય છે
અને ઘર ખંડેર
બને, ત્યારે વૃધ્ધ
થાય છે