કર્મધર્મ
કર્મધર્મ
સદગુરુ મારગ સદા અળગ,
જેમ પંખીને ગત્ય સળંગ;
પગ નહિ દીસે પંથ કપાય,
તેમ સદગુરુ મારગ ઉપર જાય;
ઉપાય અખા નહિ લક્ષ શું કામ,
કર્મધર્મ તો જ્યાં રૂપ નામ.
સદગુરુ મારગ સદા અળગ,
જેમ પંખીને ગત્ય સળંગ;
પગ નહિ દીસે પંથ કપાય,
તેમ સદગુરુ મારગ ઉપર જાય;
ઉપાય અખા નહિ લક્ષ શું કામ,
કર્મધર્મ તો જ્યાં રૂપ નામ.