અધ્યાસ
અધ્યાસ
1 min
211
પ્રપંચપાર પરમેશ્વર રહે,
કાં ગુણનાં કૃતને સાચાં કહે;
ગુણ તે જાય મરે અવતરે,
તેને સત્ય જાણે તે ફેરા ફરે;
ગુણપારે જેનો અધ્યાસ,
અખા તે નોહે સ્વામી દાસ