Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dhruv Oza

Inspirational

1.0  

Dhruv Oza

Inspirational

સચ્ચાઈ

સચ્ચાઈ

1 min
13.1K


સંવાદ નથી એટલે વિવાદ થાય છે,

ગેરસમજનો બોવ કકળાટ થાય છે.


નથી હોતી પાનખર હંમેશને માટે,

ગરમ તાપમાને જ ઉકળાટ થાય છે.


સમૃદ્ધિ જો હોય વિચારોમાં વહેતી,

તો ક્યાં સંબંધમાં ઉછળાટ થાય છે.


હોય જો દરગુજરની આસ દિલમાં,

પછી જ આ હૃદયનો ચળકાટ થાય છે.


Rate this content
Log in