“
સત્યને માટે લોકસેવા
સત્યને માટે લોકસેવાને માટે ધનની લાલચને છોડવી. છતાં એ જ્યારે આવા દેજો દિગ્ગજ આવી લાલચ ને છોડીને પણ સાચી હકીકત સ્પષ્ટ કરી ને સમાજને માર્ગદર્શન આપતા હોય તો એ ખરેખર આવકાર્ય અને અભિનંદનીય છે. સાથે સાથે કહેવાનો મર્મ એ કે શ્રેષ્ઠતાની સાથે સહૃદયતા પણ આવશ્યક છે.- ગાફેલ
”