મીરાંબાઈ
મીરાંબાઈ
1 min
172
મીરાંબાઈ મેવાડના રાણી હતાં,
સંગીત અને ભક્તિનો રંગ લાગ્યો,
મીરાંબાઈ તંબુરો વગાડી ભજન ગાય
મહેલમાં કોઈને ગમતું નહોતું
પણ મીરાંબાઈ તો કૃષ્ણ દીવાની હતાં,
મહારાજે આ બધું છોડવાનું કહ્યું
મીરાંબાઈએ દાગીના ને આભૂષણો
કિંમતી વસ્ત્રો ને શણગાર ત્યજી દીધાં
ભગવા વસ્ત્રો પહેરી મસ્ત રહેતા,
કૃષ્ણની ભક્તિમાં
ભાવના મીરાંબાઈ તંબુરો વગાડી
ભજન ગાય ને ખોવાઈ જાય
રાણાએ ઝેરનો કટોરો મોકલ્યો
મીરાંબાઈ તો કૃષ્ણ નામે પી ગયાં,
ભક્તિની લાજ રાખી શામળિયાએ
મીરાંબાઈ અમર બની ગયાં
આજેય લોકપ્રિય એટલાં જ છે
મીરાંબાઈ જેવું કોઈ બીજું ભક્ત નથી
મીરાંબાઈ તો કૃષ્ણ દીવાની છે.